Return to BahaiPrayers.net
Facebook
શું પરમાત્મા સિવાય સંકટોને દૂર કરનાર અન્ય કોઈ છે ? કહી દોઃ એક માત્ર પરમાત્મા જ સ્તુત્ય છે! તે જ છે પરમાત્મા! સર્વ તેનાં સેવકો છે, અને તેની જ આજ્ઞાના બંઘનમાં છે!
- The Báb