Return to BahaiPrayers.net
Facebook
હે મારા પ્રભુ હું તારી નિશ્રામાં જાગ્યો છું એ આશ્રય જે ઝંખતા હોય એમણે તારા રક્ષણના અભયસ્થાન અને તારા સંરક્ષણના કિલ્લામાં રહેવાનું હોય છે. હે નાથ, જેમ તું મારા બાહ્ય અસિ્તત્વને તારા અનુગ્રહની ઉષાના પ્રકાશથી અજવાળે છે તે જ રીતે મારા અંતરતમને પણ તારા ઘર્મના જ્ઞાનોદયથી પ્રકાશિત કર.
- Bahá'u'lláh